શુદ્ધિકરણ :-
એક વ્યકતિનું બીજાને કસમ દેવાથી તે કસમ સામેવાળા પર લાગૂ પડતી નથી. તે માટે જો તે કસમ પૂરી નહીં કરે તો પણ તેને કસમ તોડવાનો ગુન્હો થશે નહીં.
હાં ! જો સામેવાળી વ્યક્તિ તે કસમને કબૂલ કરી લે કે "હું આવુ કરું અથવા ન કરું તો મને કસમ" તો તે કસમ તેના પર લાગૂ પડી જશે અને તેને પૂરી કરવી તેના માટે જરૂરી રહેશે.
[દીની મસાઈલ ઔર ઉસ્કા હલ : સફા. ૩૭૫]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59