સુર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ લગાવવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે અસર પછી ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. એવી જ રીતે સુર્યાસ્ત પછી પણ ઘરમાં ઝાડુ લગાવવું ના જોઈએ. કેમકે સુર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ લગાવવાથી ગરીબી આવે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ, ખોટી માન્યતા અને અંધશ્રધ્ધાને પાત્ર છે. કેમ કે ઝાડુ લગાવવાનો હેતુ પાકી સાફી હાસિલ કરવાનો હોય છે અને શરિયતમાં પાકી હાસિલ કરવા માટે કોઈ સમય કે ઘડી વિષે પાબંદી નથી.
     તે માટે જરૂરત પ્રમાણે અસર પછી અથવા મગરીબ પછી પણ ઘરમાં ઝાડુ લગાવી શકાય છે.
[અ'લ્ મસાઈલુ'લ મુહિમ્મહ્ : ૫ / ૫૦]
------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)