આ વાત પણ ખૂબ પ્રચલિત છે કે જ્યારે કોઈ વસ્તુ પર કોઈક સજીવની તસવીર (ફોટો) હોય તો તેનાથી બચવા માટે માત્ર તેની આંખો મીટાવી દેવામાં આવે છે. અને એવું સમજવામાં આવે છે કે હવે આ તસવીર (ફોટો) બાકી ન રહ્યો. અને હદીષમાં આવેલ વઈદ (ધમકી) થી મુક્ત સમજે છે.
શુદ્ધિકરણ :-
સજીવની તસવીરોમાં થી માત્ર આંખો મિટાવવાથી પણ તે તસવીર (ફોટો) જ બાકી રહેશે. અને હદીષમાં આવેલ વઈદ (ધમકી) થી મુક્ત નહીં ગણાશે.
હાં ! પૂરેપૂરો ચહેરો મિટાવી દેવામાં આવે તો તે તસવીર (ફોટો) બાકી રહેશે નહીં.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59