લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે સ્ત્રી સગર્ભા હોય છે તેનું કોઈ મય્યીતના ઘરે જવું દુરુસ્ત નથી. કેમકે સગર્ભા સ્ત્રીનું મય્યીતના ઘરે જવાથી તે સ્ત્રી અથવા તેના બાળક પર મય્યીતનો સાયો પડે છે. જે નુકસાનકારક હોય છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત કે સગર્ભા સ્ત્રીનું મય્યીતના ઘરે જવાથી મય્યીતનો સાયો તેના પર અથવા તેના બાળક પર પડે છે બિલકુલ મનઘડત, બેબુનિયાદ અને ગલત અકાઈદ પર આધારિત છે. કેમકે મય્યીતનો કોઈ સાયો નથી હોતો.
અને જ્યાં સુધી વાત છે સગર્ભા સ્ત્રીનું મય્યીતના ઘરે જવું તો શરઈ દ્રષ્ટિએ પડદામાં જવામાં કોઈ વાંધો નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59